ભરૂચ : આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે, વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં પર બેઠા, જુઓ વીડિયો

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળ્યાં છે. આદર્શ નિવાસી શાળાના વોર્ડનથી નારાજ વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં ઉપર બેઠાં હતા જેઓ વોર્ડનને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા. 

| Updated on: Feb 10, 2024 | 8:53 AM

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળ્યાં છે. આદર્શ નિવાસી શાળાના વોર્ડનથી નારાજ વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં ઉપર બેઠાં હતા જેઓ વોર્ડનને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા.

જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વોર્ડનની વર્તણુક સારી ન હોવનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓ વોર્ડનને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે તાલુકા મામલતદારને રજુઆત કરવામાં આવતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ તરફ તપાસના આદેશ કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હકીકત જાણવાના પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસે વોર્ડનને પોલીસ સ્ટેશન બોલાવી પુછરપછ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuch Breaking News : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વીડિયો

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">