Banaskantha : બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં શંકર ચૌધરીએ જાહેર કર્યો દૂધમાં કિલો દીઠ ભાવ વધારો, જુઓ Video

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો. ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2024 | 4:59 PM

બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો. ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે. ગત વર્ષે પશુપાલકોને ₹1932 કરોડ ચૂકવાયા હતા. આ વર્ષે ₹1973 કરોડ પશુપાલકોને ચૂકવાશે. 22 ટકા લેખે પશુપાલકોને ભાવ વધારાનો લાભ મળશે. ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનીંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે.

બનાસ ડેરીની મળી 56 સાધારણ સભા

બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 19 હજાર કરોડ છે. 5 લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે જોડાયેલા છે. બનાસ ડેરીના 1.8 લાખ જેટલાં શેર ધારકો છે. આશરે 1200 ગામોમાં સહકારી દૂધ મંડળીઓ અમૂલ, સાગર, બનાસ નામ હેઠળ ઉત્પાદન કરે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે. ડેરીમાં દિવસનું 73 લાખ લીટર દૂધ આવે છે. બનાસ મેડિકલ કોલેજની સ્થાપના અને સંચાલન કરવામાં આવે છે. પશુપાલકોના બાળકોને માત્ર 50 ટકા ફીમાં અભ્યાસની સુવિધા આપવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">