ગુજરાતના વાતાવરણમા થશે જોરદાર ઉલટફેર! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો

ગુજરાતમાં હલ બેવડી ઋતુ ચાલી રહી છે. વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણના પલટાને લઈને મોટી આગાહી કરી છે. આગામી સમયમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2024 | 4:06 PM

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડી વધશે અને ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે.

તો અંબાલાલ પટેલે ઉનાળા પહેલા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 5 થી 7 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ, નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">