Rain News : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર થયું ઓવરફ્લો, 62 દરવાજા ખોલાયા, જુઓ Video

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે.આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પર પહોંચી છે.જેના પગલે આજવા સરોવર ઓવર ફ્લો થઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 1:40 PM

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે.આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટ પર પહોંચી છે.જેના પગલે આજવા સરોવર ઓવર ફ્લો થઈ રહ્યું છે.

આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા મુકાયા છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની જળસાપટી વધવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

બીજી તરફ વડોદરાના દેવડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે. રૂલ લેવલ જાળવવા દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઇના 7 ગામને એલર્ટ કરાયા છે. ઢાઢર નદી કિનારાના ગામોને સચેત કરાયા છે.  નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડભોઇના કેટલાક ગામના રસ્તા જળમગ્ન થયા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">