અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આગની ઘટના નોંધાઈ છે. ધનસુના પરબડી ચોક વિસ્તારમાં ભંગારના સામાન ભરેલ ગોડાઉમાં આગ લાગવાને લઈ મોડાસાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ આસપાસમાં પ્રસરવાની ભીતીને લઈ સ્થાનિકોએ પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. મોડાસાથી ફાયર ટીમ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

| Updated on: Feb 21, 2024 | 3:48 PM

ધનસુરામાં આવેલ પરબડી ચોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પરબડી ચોક વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનકજ આગ ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ગતી. ઘટનાને પગલે સ્થાનિકોએ આગને આસપાસમાં પ્રસરતી અટકાવવા માટે પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

બીજી તરફ મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભંગારનો સામાન ગોડાઉનમાં ભરેલ હોવાને લઈ આગ વધુ પ્રસરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">