Accident News : ગુજરાતમાં અકસ્માતની વણઝાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 લોકોના મોત, જુઓ Video

રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે.ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે.અરવલ્લીના મોડાસા-સાકરીયા હાઇ વે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 3 લોકોના મોત થયા હતાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2024 | 12:53 PM

રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે.ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે.અરવલ્લીના મોડાસા-સાકરીયા હાઇ વે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 3 લોકોના મોત થયા હતાં. વડોદરાના આજવા રોડ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા દંપતીનું મોત થયું. જ્યારે 2 બાળકોને ઇજા પહોંચી હતી.

અકસ્માત જોવા માટે રોકાયેલા મીનીટ્રકને લગ્ઝરીએ ટક્કર મારતા લગ્ઝરી બસ પલટી થઈ હતી.લગ્ઝરી બસમાં સવાર 8 લોકોને ઇજા પહોંચી હતી.જ્યારે બોટાદના સાળગપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત થયા અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ટેમ્પોની અડફેટે 2નાં મોત થયા હતા.મુંબઈથી અમદાવાદ તરફ જતાં ટેમ્પોના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">