ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં  864 વર્ષ પહેલાં ભગવાન રણછોડરાય બોડાણાની ભક્તિમાં વસ થઈ દ્વારકા છોડી ડાકોર આવ્યા હતાં.  ભગવાન ડાકોર આવ્યા પછી વર્ષો સુધી ગોમતી પર આવેલા ડંકનાથ મહાદેવમાં રહ્યા હતાં. આ પણ વાંચો : વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ ત્યારબાદ ભગવાનને લક્ષ્મીજી મંદિર પાસે આવેલા […]

ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 23, 2019 | 3:04 PM

ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં  864 વર્ષ પહેલાં ભગવાન રણછોડરાય બોડાણાની ભક્તિમાં વસ થઈ દ્વારકા છોડી ડાકોર આવ્યા હતાં.  ભગવાન ડાકોર આવ્યા પછી વર્ષો સુધી ગોમતી પર આવેલા ડંકનાથ મહાદેવમાં રહ્યા હતાં.

આ પણ વાંચો : વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

ત્યારબાદ ભગવાનને લક્ષ્મીજી મંદિર પાસે આવેલા ભક્ત બોડાણાજીના ઘરે બિરાજ્યા હતા ત્યાં પણ ભગવાન વર્ષો સુધી રહ્યા હતાં. ત્યારબાદ આજથી 247 વર્ષ પહેલાં ભગવાનના એક ભક્ત દ્વારા આજનું રણછોડજી મંદિર બનાવમાં આવ્યું 247 વર્ષ પહેલાં ભગવાનની આજના આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભગવાનની આ મંદિરમાં સ્થાપના મહાપ્રભુજીનાં પપૌત્ર હરિરાયજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી મહા વદ પાંચમના રોજ ડાકોર મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે.  આજે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી થયા બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને સોનાના દાગીના પહેરાવી તૈયાર કરવામાં આવ્યા.

આજના દિવસનું મોટું મહત્વ હોવાના કારણે ભગવાનને વિશેષ મહાભોગ ધરવામાં આવ્યો અને ચાંદીના થાળમાં ભગવાનની કપૂર આરતી કરવામાં આવી ભક્તોનું ઘોડાપુર ડાકોર મંદિરમાં જોવા મળ્યું હતું અને ભક્તોએ રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

[yop_poll id=1742]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">