ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપિંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

ભારતને પોતાની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન મળી ગયી છે અને હવે આ જ મોડેલમાં સુધારા કરીને ટ્રેન 19ને તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે છે અને આ ટ્રેન ભારતની પ્રથમ એન્જિન વગરની સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેને ભારતમાં એક લાખ કિમી સફર કાપીને એક વિક્રમ પણ બનાવી […]

ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપિંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન
Follow Us:
| Updated on: May 26, 2019 | 4:51 AM

ભારતને પોતાની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન મળી ગયી છે અને હવે આ જ મોડેલમાં સુધારા કરીને ટ્રેન 19ને તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે છે અને આ ટ્રેન ભારતની પ્રથમ એન્જિન વગરની સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેને ભારતમાં એક લાખ કિમી સફર કાપીને એક વિક્રમ પણ બનાવી દીધો છે.

ચેન્નઈમાં આવેલી ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી હવે ટ્રેન 18નું સ્લીપર વર્ઝન બનાવશે જેમાં મુસાફરો આરામથી સફર કરી શકશે. આ વર્ષથી ટ્રેન-19 પર કામ કરવામાં આવશે. ટ્રેન 18 ભારતની સૌથી સારી ટ્રેનમાંની એક છે જેમાં ઓટોમેટિક દરવાજાઓ, દિવ્યાંગો માટે અલગથી શૌચાલયની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેન સ્લીપર સુવિધા ધરાવતી નથી અને તેને લઈને ટ્રેન 19 બનાવવામાં આવશે જેમાં મુસાફરી આરામદાયક રહેશે. ટ્રેન 19માં ઈન્ટરક્નેક્ટેડ બ્રેક, સ્પીડને ખાસ સુધારા કરવામાં આવશે. એરોડાઈનેમિક્સના આધારે તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરાશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો:  સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ

હાલ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલી રહી છે જે સફર 160 કિમી પ્રતિકલાકની ઝડપે 8 કલાકમાં કાપે છે. આ ટ્રેનના નિર્માણ પાછળ 97 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. હવે સરકાર દિલ્હીથી અમૃતસર વચ્ચે પણ આ ટ્રેન દોડાવવાની વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન 18 જે વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે તેમાં ખાસ સુધારણા કરીને ટ્રેન-19 લોંચ કરવામાં આવશે. ટ્રેન 18ને લઈને ભારતમાં અને  વિદેશોમાં પણ ચર્ચા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">