AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બરે સાંગલીમાં થવાના હતા, પરંતુ તે જ દિવસે ભારતીય ક્રિકેટરના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય
| Updated on: Nov 26, 2025 | 10:08 AM
Share

સ્ટાર ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાના લગ્ન મૂલતવી રાખવાના કારણે ચર્ચામાં છે. તેના લગ્ન મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે થવાના હતા પરંતુ 23 નવેમ્બરના રોજ લગ્નના દિવસે જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે 3 દિવસ બાદ સ્મૃતિ મંધાના અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, તેના પિતા હવે સ્વસ્થ છે. તેમજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પિતાને હોસ્પિટલમાંથી રજા મળી

જાણકારી મુજબ શ્રીનિવાસ મંધાનાને મંગળવાર મોડી રાત્રે સાંગલી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ હોસ્પિટલ સાંગલીમાં સ્મૃતિ મંધાનાના ઘરની ખુબ નજીક છે. અહિ છેલ્લા 3 દિવસથી સ્મૃતિ મંદાનાના પિતા દાખલ હતા.

પલાશની તબિયત ખરાબ

સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસની તબિયત ખરાબ થયા બાદ પલાશની તબિયત પણ ખરાબ થઈ હતી. તેને વાયરલ ઈન્ફેક્શન અને એસિડિટીના કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે પલાશ મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે અહી તેની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના બાદ સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્ન પહેલાના ફંક્શનની પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી હતી. તેમજ તેની ફ્રેન્ડ તેમજ ભારતીય ક્રિકેટર જેમિમાએ પણ આ ઈવેન્ટના તમામ ફોટો ડિલીટ કર્યા હતા. હાલ પલાશ અને સ્મૃતિના લગ્ન સ્થગિત થયા છે. હવે જોવાનું રહેશે કે, લગ્નની નવી તારીખ ક્યારે આવે.

સ્મૃતિ મંધાનાએ લગ્ન પહેલાની સોશિયલ મીડિયા પોસ્ટ દુર કર્યા બાદ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. આ સિવાય કેટલાક સ્ક્રિન શોર્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, પલાશ મૈરી ડી કોસ્ટા નામની મહિલા સાથે મેસેજમાં વાત કરતો હતો.સ્મૃતિ મંધાનાના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યા પછી ઘણા પ્રશ્નો ઉભા થયા, અને થોડા સમય પછી, પલાશની તબિયત પણ બગડવા લાગી. જેને લઈ ચર્ચાઓ વધુ થઈ છે.

પિતાની તબિયત બગડતા સ્મૃતિ મંધાનાએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

 

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">