IPL 2021 CSKvsSRH: ચેન્નાઈ સામે હૈદરાબાદે 171 રન ફટકાર્યા, વોર્નર અને મનિષની ફીફટી

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી.

IPL 2021 CSKvsSRH: ચેન્નાઈ સામે હૈદરાબાદે 171 રન ફટકાર્યા, વોર્નર અને મનિષની ફીફટી
Chennai vs Hyderabad,
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 28, 2021 | 9:26 PM

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ખાતે આઈપીએલની 23મી મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ  (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વોર્નર અને મનિષ પાંડે (Manish Pandey)એ ફિફટી ફટકારી હતી. બંની શતકીય ભાગીદારીને લઈને 20 ઓવરના અંતે, 3 વિકેટે 171 રન કર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી. બેયરિસ્ટોએ 7 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા મનિષ પાંડે અને વોર્નરે રમત ને આગળ વધારતા બંને એ શતકિય ભાગીદારી રમત રમી હતી. વોર્નરે 55 બોલમાં 57 રન કરીને વિકેટ ગુમાવી હતી. પાંડેએ 46 બોલમાં 61 રન કર્યા હતા. ત્યારબાદ કેન વિલિયમસને 10 બોલમાં 26 રન અણનમ કર્યા હતા, જ્યારે કેદાર જાદવે 4 બોલમાં અણનમ 12 રન કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગ

લુંગૂી એનગીડીએ 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવર કરીને 44 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવર કરીને 16 આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">