ભારતીય ટીમ માટે ખુશખબરી, ટી-20 સીરીઝ પહેલા જ વેસ્ટ ઈન્ડીઝ ટીમનો આ આક્રમક ખેલાડી થયો બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ટી-20 સીરીઝ આજથી શરૂ થઈ રહી છે. ફ્લોરિડામાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ માટે ખુશખબરી આવી છે અને વિન્ડીઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિન્ડીઝના તોફાની ખેલાડી આંદ્રે રસેલે પોતાને ટીમથી અલગ કરી દીધા છે. રસેલને કેનેડાની ગ્લોબલ ટી-20 લીગ દરમિયાન થોડી મુશ્કેલી થઈ હતી. તેમની જગ્યાએ જેસન મોહમ્મદને ટીમમાં […]

ભારતીય ટીમ માટે ખુશખબરી, ટી-20 સીરીઝ પહેલા જ વેસ્ટ ઈન્ડીઝ ટીમનો આ આક્રમક ખેલાડી થયો બહાર
Follow Us:
| Updated on: Aug 03, 2019 | 4:28 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ટી-20 સીરીઝ આજથી શરૂ થઈ રહી છે. ફ્લોરિડામાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ માટે ખુશખબરી આવી છે અને વિન્ડીઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિન્ડીઝના તોફાની ખેલાડી આંદ્રે રસેલે પોતાને ટીમથી અલગ કરી દીધા છે.

રસેલને કેનેડાની ગ્લોબલ ટી-20 લીગ દરમિયાન થોડી મુશ્કેલી થઈ હતી. તેમની જગ્યાએ જેસન મોહમ્મદને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. સીરીઝની પ્રથમ 2 મેચ અમેરિકામાં રમાશે. વિન્ડીઝની ટીમ પસંદગી સમિતિએ 14 સભ્યોની જાહેરાત કરી હતી અને જેમાં રસેલને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરત સાથે ટીમમાં જગ્યા આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટની રીલીઝ મુજબ રસેલે કહ્યું કે તે ઉપલબ્ધ રહેશે નહી. વિન્ડીઝ ટીમના કોચ ફ્લોયડ રીફરે કહ્યું કે ફલોરિડામાં યોજાનારી પ્રથમ ટી-20 મેચ માટે જેસન મોહમ્મદને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. તે ત્રણે ફોર્મેટમાં અનુભવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોચે વધુમાં કહ્યું કે ટી-20 જેવા ફોર્મેટમાં રસેલની જગ્યાએ બીજા કોઈને સ્થાન આપવુ સરળ નથી. તે મેચમાં અલગ જ પ્રદર્શન કરે છે. તેમને 2 વખત વિન્ડીઝ ટીમને ટી-20 વિશ્વ કપ અપાવવામાં મદદ કરી છે. અમને વિશ્વાસ છે કે જેસન સારૂ પ્રદર્શન કરી શકે છે અને અમે તેમનું સમર્થન કરીએ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે શુભ દિવસ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">