AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC 2026: ભારત અને ઈંગ્લેન્ડ ની સેમિફાઈનલ જો રદ્દ થાય તો શું થશે? ફાઈનલમાં કઈ ટીમને એન્ટ્રી મળશે?

IND vs ENG Semifinal: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વિશ્વકપ 2026ની સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. તેમા પણ જો મેચનું પરિણામ નથી આવતુ તો ફાઈનલમાં કોને સ્થાન મળશે?

ICC T20 WC 2026: ભારત અને ઈંગ્લેન્ડ ની સેમિફાઈનલ જો રદ્દ થાય તો શું થશે? ફાઈનલમાં કઈ ટીમને એન્ટ્રી મળશે?
| Updated on: Mar 05, 2026 | 4:04 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલ થશે. પહેલા સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝિલેન્ડની ટીમે ફાઈનલ માટે ટિકિટ કન્ફર્મ કરી લીધી. આમ તો બીજા સેમિફાઈનલ દરમિયાન મુંબઈમાં વરસાદની સંભાવના સાવ નહિવત્ જ છે તેમછતા તો વરસાદ આવે છે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

6 માર્ચે સેમિફાઈનલ માટે રિઝર્વ ડે

ગૃપ રાઉન્ડ અને સુપર-8 માટે રિઝર્વ ડે રખાયો ન હતા. પરંતુ સેમિફાઈનલમાં નિયમ અલગ હોય છે. 6 માર્ચ ને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ થવાની સ્થિતિમાં અમ્પાયર મેચ ખતમ કરવાને બદલે વધારાની 90 મિનિટનો સમય મળે છે. જો એટલામાં વરસાદ નથી અટકતો તો રિઝર્વ ડે પર ત્યાંથી જ મેચ શરૂ થશે જ્યાંથી પહેલા દિવસે અટકાવાઈ હતી. આ સાથે રિઝર્વ ડે પર મેચ ખતમ કરવા માટે વધારાની 120 મિનિટ પણ મળશે.

જો સેમિફાઈનલ રદ્દ કરવી પડી તો ?

જો મેચના દિવસની સાથે જ રિઝર્વ ડે પર વરસાદ થતી રહી તો શું થશે? આ સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમને સેમિફાઈનલમાં સ્થાન મળી જશે અને ભારત બહાર થઈ જશે. આવુ એટલા માટે કારણ કે સુપર-8 રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ટેબલમાં ટોપ પર રહ્યુ હતુ. ભારતીય ટીમ બીજા સ્થાન પર હતી. સુપર-8માં વધુ સારી પોઝિશનને કારણે ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલ રદ થવાની સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ રમશશે.

ઓછામાં ઓછી 10 ઓવર હોવી જરૂરી

T20 ઈન્ટરનેશલ મેચમાં પરિણામ માટે બંને ટીમોએ 5-5 ઓવર રમવી જરૂરી છે. જ્યારે સેમિફાઈનલમાં પ્લેઈંગ કન્ડીશન અલગ છે. આ મેચમાં બંને ટીમ 10-10 ઓવર રમે છે, ત્યારે જ મેચ કોઈ પરિણામ પર પહોંચે છે.

આ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે વાનખેડે સ્ટેડિયમ પર 2 મેચ રમી છે. ટીમને નેપાળ વિરુદ્ધ અંતિમ બોલમાં જીત મળી હતી. તો વેસ્ટ ઈન્ડીંઝ સામે હારી હતી. આ તરફ અમેરિકાને હરાવવામાં ટીમ ઈન્ડિયાને પરસેવો છૂટી ગયો હતો.

CMની ખુરશી માટે સમ્રાટ ચૌધરી એકલા નથી દાવેદાર, આ 4 નામ પણ છે રેસમાં… જાણો નીતિશ બાદ કોણ બનશે બિહારના CM?

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">