રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાથી અલગ થતા વેળા મોટો નિર્ણય, 2.5 કરોડ જતા કરી દિલ જીતી લીધું

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી છે. રાહુલના કાર્યકાળમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 રહી હતી. જોકે વિદાય વેળાના તેના એક નિર્ણયે સૌનું દિલ જીતી લીધું છે.

રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાથી અલગ થતા વેળા મોટો નિર્ણય, 2.5 કરોડ જતા કરી દિલ જીતી લીધું
રાહુલનો મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 1:38 PM

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCI એ 125 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામની રકમને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના 42 સભ્યો વચ્ચે વહેંચવામાં આવશે. જે મુજબ ભારતીય ટીમના એટલે કે વિશ્વ કપ સ્ક્વોડના તમામ 15 ખેલાડીઓને 5-5 કરોડ રુપિયા મળશે. જ્યારે કોચિંગ અને અન્ય સ્ટાફને અઢી-અઢી કરોડ રુપિયાની રકમ મળશે.

જોકે આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડે મોટો નિર્ણય લઈને સૌનું દિલ જીતી લીધું છે. દ્રવિડે પોતાને ઈનામમાં મળેલી અડધો અડધ રકમને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે રાહુલ પૂરા પાંચ કરોડનું ઈનામ નહીં લે પરંતુ, અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં મેળવશે. રિપોર્ટ્સ મુજબ રાહુલ ટીમના અન્ય કોચિંગ સ્ટાફની જેમ જ ઈનામની રકમ લેવા ઈચ્છે છે. આ માટે જ તેણે અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં લેવા માટેનો નિર્ણય કરશે. એટલે કે તે હવે બાકીના કોચિંગ સ્ટાફની જેમ 2.5 કરોડ રૂપિયા લેશે.

2018માં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો

આ પહેલા પણ રાહુલ દ્રવિડે અંડર-19 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનવા દરમિયાન આવો જ નિર્ણય કર્યો હતો. વર્ષ 2018માં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સફળતાને લઈ BCCIએ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા ઈનામ આપ્યું હતુ.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જ્યારે રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20-20 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ દ્રવિડે 50 લાખ રૂપિયા લેવાની ના પાડી દીધી હતી. આ પછી BCCIએ રાહુલ દ્રવિડ સહિત સપોર્ટ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપ્યા હતા.

ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની આ સફર હતી.

ભારતીય ટીમના કોચ પદે રાહુલ દ્રવિડને 2021માં પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર હતા અને અંડર-19 ટીમને કોચ પણ હતા. કોચની જવાબદારી સંભાળતા રાહુલ દ્રવિડના સમયમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે.

ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ODI વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી રમી અને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ICC ટ્રોફીની તરસ પણ છીપાવી.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">