સંન્યાસ લીધા બાદ IPL 2025માં એન્ટ્રી, રિટાયરમેન્ટના 30 દિવસ બાદ RCBએ આપી મોટી જવાબદારી

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમ્યો હતો. સીઝન પૂર્ણ થયા બાદ તેમણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ફરી એક વખત તેમણે આરસીબીમાં એન્ટ્રી કરી લીધી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર તરીકે નહિ રમે, જાણો શેમાં મેળવ્યું છે સ્થાન,

સંન્યાસ લીધા બાદ IPL 2025માં એન્ટ્રી, રિટાયરમેન્ટના 30 દિવસ બાદ RCBએ આપી મોટી જવાબદારી
Follow Us:
| Updated on: Jul 01, 2024 | 12:25 PM

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024ની સીઝન પૂર્ણ થયા બાદ રિટાયરમેન્ટ લઈ લીધું છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ માટે વિકેટકીપરની સાથે સાથે ફિનિશરની પણ ભુમિકા નિભાવી હતી. તેમણે તેની ધુંઆધાર બેટિંગથી ચાહકોનું દિલ પણ જીતી લીધું હતુ. રિટાયરમેન્ટ બાદ ફરી એક વખત આરસીબીમાં વાપસી કરી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર નહિ પરંતુ આરસીબીની ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ 2025 માટે એક નવું નામ સોંપ્યું છે.

ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં 22 મેના રોજ પોતાની છેલ્લી મેચ રમી હતી. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કરી લીધું હતુ પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ હતી. 26 મેના રોજ ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ 1 જૂનના રોજ તેમણે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રિટાયરમેન્ટના એક મહિના બાદ તેમણે આરસીબીમાં ફરી એન્ટ્રી કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને IPL 2025 માટે તેમના બેટિંગ કોચ અને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

RCBના ચાહકોને આપ્યા ગુડ ન્યુઝ

દિનેશ કાર્તિકે આરસીબીમાં એન્ટ્રી કરતા જ એક ખાસ સંદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેની ટીમ ટ્રોફીની નજીક પહોંચી પરંતુ જીતી શકી નહિ, હવે બેટિંગ કોચ બન્યા બાદ કાર્તિકે કહ્યું કે, ટ્રોફી જીતીને રહેશે. જેના માટે તેમણે ચાહકોનો સપોર્ટ માંગ્યો છે.

IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં આરસીબીને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તે ટૂર્નામેન્ટનો ટોપ-10 બેટ્સમેન રહ્યો હતો. તેમણે કુલ 330 રન બનાવ્યા હતા. કાર્તિકે આઈપીએલમાં કુલ 257 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 4842 રન બનાવ્યા છે. જેમાં 22 અડધી સદી પણ સામેલ છે.

આ પણ વાંચો : T20 World Cupની ટ્રોફી સાથે બાર્બાડોસમાં કેમ ફસાઈ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓ હોટલના રુમમાં બંધ જાણો કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video
સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........
સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........
હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ
હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video
ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video
ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video
ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ
ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ
બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો
બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન
અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો
અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">