IPL 2024 : શું હોય છે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ નિયમ? જાણો આ નિયમને કારણે ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાને ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ નિયમ હેઠળ કઈ રીતે ખેલાડીને આઉટ કરવામાં આવે છે.

IPL 2024 : શું હોય છે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ નિયમ? જાણો આ નિયમને કારણે ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે
Follow Us:
| Updated on: May 13, 2024 | 11:39 AM

ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હાર આપી છે. આ જીતથી સીએસકેની ટીમે પ્લેઓફ માટે આશા જાળવી રાખી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ થયો છે. તે આઈપીએલમાં મેદાનમાં અવરોધ ઉભો કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. તો ચાલો જાણીએ કે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ શું છે અને તેમાં ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ રીતે રવિન્દ્ર જાડેજા થયો આઉટ

ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિગ્સમાં 16મી ઓવર આવેશ ખાને નાંખી હતી. આ ઓવરના પાંચમા બોલ પર રવિન્દ્ર જાડેજા રમ્યો અને જાડેજા અને ઋતુરાજે સરળતાથી એક રન લઈ લીધો હતો, પરંતુ જાડેજાએ બીજો રન લેવા માટે અડધી પીચ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બોલને થર્ડ મેનના ફીલ્ડર સંજુ સેમસન તરફ ફેંક્યો અને જાડેજાએ જોયું તો બોલ વિકેટકીપરના હાથમાં હતો. તેમણે એક રન લેવાનો નિર્ણય છોડી દીધો અને પરત ફરી રહ્યો હતો.

દોડતી વખતે ડાયરેક્શન ચેન્જ કર્યું

ત્યારબાદ સંજુ સેમસને બોલ રન આઉટ કરવા માટે થ્રો કર્યો, તો તે બોલ જાડેજાને વાગ્યો હતો. પરંતુ દોડતી વખતે ડાયરેક્શન ચેન્જ કર્યું જેનાથી અમ્પાયરે તેમને ફીલ્ડીંગમાં અવરોધ કરવા માટે આઉટ કર્યો હતો. MCCના નિયમ 37.1.14 અનુસાર જો અમ્પાયરને લાગે છે કે, વિકેટ વચ્ચે દોડતી વખતે બેટ્સમેને કોઈ દિશા ચેન્જ કરી અને ફીલ્ડરને બેટ્સમેનને રન આઉટ કરવામાં મુશ્કેલી પડી તો અમ્પાયર અપીલ પર બેટ્સમેનને ફીલ્ડિંગમાં અવરોધ કરવા માટે આઉટ કરી શકે છે.

આ પણ વાંચો : IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">