AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: MS ધોનીએ રચ્યો ઈતિહાસ, આ મુકામ હાંસલ કરનાર બન્યો પ્રથમ વિકેટકીપર

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી MS ધોનીએ વિકેટકીપર તરીકે શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે. CSKનો પૂર્વ કેપ્ટન ધોની T20 ક્રિકેટમાં 300 આઉટ કરનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે.

IPL 2024: MS ધોનીએ રચ્યો ઈતિહાસ, આ મુકામ હાંસલ કરનાર બન્યો પ્રથમ વિકેટકીપર
| Updated on: Mar 31, 2024 | 11:38 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પાંચ વખત ખિતાબ જીતનાર એમએસ ધોની T20 ક્રિકેટમાં વિકેટ પાછળ 300 વિકેટ લેનારો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.

બેટિંગની સાથે સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વભરમાં વિકેટકીપિંગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉનો કેચ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

MS ધોની આ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપનાર એકમાત્ર કીપર છે. ધોની બાદ આ લિસ્ટમાં દિનેશ કાર્તિક અને કામરાન અકમલ છે, જેમણે 274 વિકેટ લીધી છે. ક્વિન્ટન ડી કોક પાસે 270 અને જોસ બટલરને 209 પીડિતો છે.

આઈપીએલ 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેમણે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી હતી. એમએસ ધોનીના નેતૃત્વમાં CSKની ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે. એમએસ ધોનીએ IPLમાં 252 મેચમાં 5082 રન બનાવ્યા છે. તેણે આઈપીએલમાં 24 અર્ધસદી ફટકારી છે. ધોનીએ IPLમાં 42 સ્ટમ્પિંગ અને 145 કેચ લીધા છે.

T20માં વિકેટકીપર દ્વારા સૌથી વધુ ખેલાડીને કરાયા આઉટ

1) એમએસ ધોની – 300 2) દિનેશ કાર્તિક- 274 3) કામરાન અકમલ- 274 4) ક્વિન્ટન ડી કોક- 270 5) જોસ બટલર – 209

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">