Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા

શ્રીલંકાની ટીમ ICC વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી. આ ટીમે ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા નેધરલેન્ડ સામે જીતનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે પરંતુ તે આસાન નહીં હોય કારણ કે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ નેધરલેન્ડનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો હશે. શ્રીલંકા અને નેધરલેન્ડ સામે લખનૌમાં ટકરાશે.

SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા
Netherlands vs Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:12 AM

ભારતમાં ચાલી રહેલ ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં 21 ઓકટોબર શુક્રવારે બે મુકાબલાઓ યોજાશે. પહેલી મેચમાં 1996 વર્લ્ડ કપ ચેમ્પિયન શ્રીલંકા (Sri Lanka) નો સામનો નેધરલેન્ડ સામે થશે. જ્યારે બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (England) અને દક્ષિણ આફ્રિકા ટકરાશે. આજની પહેલી મેચ લખનૌમાં અને બીજી મેચ મુંબઈમાં રમાશે.

નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

આજે પહેલો મુકાબલો શ્રીલંકા અને નેધરલેન્ડ સામે લખનૌના એકાના સ્ટેડિયમમાં છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મેચ 10:30 વાગ્યે શરૂ થઈ હતી. બંને ટીમો આજે જીતવા પ્રયાસ કરશે. શ્રીલંકાને પહેલી જીતની તલાશ છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

શ્રીલંકાએ પ્લેઈંગ 11 માં બે ફેરફાર કર્યા

આજની મેચમાં નેધરલેન્ડે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી અને અંતિમ મેચની ટીમ કોમ્બિનેશન સાથે જ રમવાનું નક્કી કર્યું છે, જ્યારે શ્રીલંકાએ પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા હતા. શ્રીલંકાએ દુનિત વેલાલાગે અને લાહિરુ કુમારને ટીમમાંથી બહાર કર્યા હતા ને તેમના સ્થાને દૂષન હેમંતા અને કસુન રચિતાને ટીમમાં તક મળી છે. જો શ્રીલંકા આજની મેચમાં હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો : AUS vs PAK Breaking News : કાંગારુઓ સામે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાની 62 રનથી મેળવી જીત

શ્રીલંકા પ્રથમ બોલિંગ કરશે

દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવનારી નેધરલેન્ડની ટીમ શનિવારે ODI વર્લ્ડ કપની પોતાની આગામી મેચમાં શ્રીલંકા સામે ઉતરી રહી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકા પોતાની જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. 1996ની વર્લ્ડ ચેમ્પિયન આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ મેચની શરૂઆત તેના માટે સારી રહી નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">