AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શુભમન ગિલની ઈજા અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું ભારતીય કેપ્ટન બીજી ટેસ્ટમાં રમી શકશે?

IND vs SA : ગુવાહાટીમાં 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ મેચ શરુ થશે. જેમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને-સામે હશે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલના રમવા પર મોટું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જેના પર બીસીસીઆઈએ મોટું અપટેડ આપ્યું છે.

Breaking News : શુભમન ગિલની ઈજા અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું ભારતીય કેપ્ટન બીજી ટેસ્ટમાં રમી શકશે?
| Updated on: Nov 19, 2025 | 2:26 PM
Share

શુભમન ગિલને ગરદનમાં ઈજા થયા બાદ મોટું અપટેડ સામે આવ્યું છે. બીસીસીઆઈએ મીડિયા પર જાણકારી આપી છે કે, ભારતીય ટેસ્ટ કેપ્ટન જલ્દી રિકવર થઈ રહ્યા છે. અને ટીમ સાતે ગુવાહાટી જશે. ભારતીય ટીમ 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમશે. તેમજ ગિલ સ્કવોડ સાથે જશે. પરંતુ ગિલ રમશે કે નહી તેના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ગિલના રમવા પર નિર્ણય મેચના એક દિવસ પહેલા 21 નવેમ્બરના રોજ લેવાશે.

શુભમન ગિલને ગરદનમાં ઈજા

શુભમન ગિલ કોલકાતા ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી. ગિલની ગરદનમાં ઈજા થઈ હતી.જેના કારણે તે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતુ. તેમજ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગિલને એક દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ હવે તેના પર નજર રાખી રહી છે અને તેના રમવાના નિર્ણય પર અંતમાં લેવામાં આવશે.

શુભમન ગિલનું સ્થાન કોણ લેશે?

હવે સવાલ એ થાય છે કે, શુભમન ગિલ રમી રહ્યો નથી તો તેનું સ્થાન કોણ લેશે? કોલકાતાના ઈડન ગાર્ડનમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ કરી હતી. કોલકાતામાં થયેલી આ પ્રેક્ટિસમાં સાંઈ સુદર્શને ખુબ પરસેવો પાડ્યો હતો. જેનાથી એવી ચર્ચા થઈ રહી ચે કે, આ ખેલાડીને ગિલના સ્થાને રમવાની તક મળી શકે છે. નીતિશ કુમાર રેડ્ડી પણ ટીમમાં સામેલ છે.

ભારતીય ટીમની આ સીરિઝની પહેલી ટેસ્ટમાં હાર થઈ હતી. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 0-1થી પાછળ છે. જો ગુવાહાટીમાં ફરી ભારતીય ટીમ કોઈ ભૂલ કરશે તો માત્ર સીરિઝ જ નહીં પરંતુ ટીમ મેનેજમેન્ટને પણ આકરી ટીકાનો સામનો કરવો પડશે.

શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">