Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?

2022 માં શનિના રાશિ પરિવર્તનને કારણે આ 8 રાશિઓ પર પડશે અસર. જાણો કંઈ- કંઈ રાશિ છે સામેલ.

Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?
Saturn Transit 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 6:40 AM

Rashi Bhavisya : આપણા જીવનમાં જે કંઈ ઘટના ઘટતી હોય તે ગ્રહોની સ્થિતિને આધીન હોય છે. ગ્રહની સ્થિતિ ને કારણે આપણા જીવનમાં ઘણા ફેરફાર આવે છે. આવતા વર્ષે એટલે કે 2022માં અમુક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિઓ પર શનિદેવની ખરાબ નજર પડશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બધા ગ્રહમાં સૌથી ધીમી ચાલ હોય તો તે છે શનિની. જ્યોતિષશાસ્ત્રમાં શનિને પાપી અને ક્રૂર ગ્રહ તરીકે ગણવામાં આવે છે.

શનિના અશુભ પ્રભાવને કારણે વ્યક્તિને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શનિનું રાશિ પરિવર્તન 2022માં (Saturn Transit 2022) થશે. શનિ 29 એપ્રિલ 2022 ના રોજ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું રાશિ પરિવર્તન મહત્વનું માનવામાં આવે છે. શનિનાં રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર થશે. ચાલો જાણીએ કે વર્ષ 2022માં કઈ રાશિઓ શનિની ખરાબ અસર થશે.

8 રાશિઓ પર થશે ખરાબ અસર 29 એપ્રિલ, 2022 ના રોજ, શનિનાં રાશિ પરિવર્તનને કારણે મીન રાશિ પર સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે. ધન, તુલા, મિથુન, મકર અને કુંભ રાશિ પહેલેથી જ શનિના પ્રભાવ હેઠળ છે. જો મીન, કર્ક અને વૃશ્ચિક પણ શનિના પ્રભાવ હેઠળ આવે તો કુલ 8 રાશિઓ શનિના પ્રભાવ હેઠળ આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શનિની અશુભ અસરોથી બચવા માટે કરો આ ઉપાય

રોજ હનુમાન ચાલીસા વાંચો

હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. શિવલિંગને જળ અર્પણ કરો

ભગવાન શિવની કૃપાથી શનિદેવની અશુભ અસરોથી બચી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગને જળ અર્પણ કરો.

શનિ ચાલીસા અને મંત્રનો જાપ કરો

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. શનિદેવની પૂજા કરવાથી શનિદેવની અશુભ અસરોથી બચી શકાય છે.

આ મંત્રનો જાપ કરો ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ નહીં. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Horoscope Today : દૈનિક રાશિફળ કર્ક 09 ઓગષ્ટ: આજના દિવસે નવા ઘરની ખરીદી અંગે વિચારી શકો છો

આ પણ વાંચો :Horoscope Today : દૈનિક રાશિફળ મિથુન 09 ઓગષ્ટ : અચાનક કોઈ કામ પૂર્ણ કરવાથી ખુશી મળશે

 

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">