West Bengal Election 2021: નંદીગ્રામમાં Mamata Banarjee પર હુમલો, ઘાયલ હાલતમાં કોલકત્તા જવા રવાના

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલા બાદ મમતા બેનર્જી ઘાયલ હાલતમાં કારમાં બેઠા હતા. આ ઘટના પછી જ્યારે મમતા બેનર્જી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચારથી પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 10, 2021 | 7:47 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલા બાદ મમતા બેનર્જી ઘાયલ હાલતમાં કારમાં બેઠા હતા. આ ઘટના પછી જ્યારે મમતા બેનર્જી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચારથી પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો. મમતા બેનર્જીના ડાબા પગમાં ઈજા થઈ છે. જો કે, આ સિવાય તેમણે કહ્યું હતું કે તે બીજું કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી.

 

મળતી માહિતી પ્રમાણે Mamata Banerjee નંદીગ્રામમાં સતત ત્રણથી ચાર કલાક લોકોની સાથે જનસંપર્કમાં હતા, પરંતુ તે સમયે ત્યાં કોઈ સ્થાનિક પોલીસ નહોતી. મમતા બેનર્જીએ કહ્યું, ચાર-પાંચ લોકોએ કાર રોકી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. મારી છાતીમાં પણ દુ:ખે છે.

 

 

મમતા બેનર્જી નંદિગ્રામમાં પૂજા કરી પરત આવી રહ્યા હતા
Mamata Banerjeeએ જણાવ્યું હતું કે ઈરાદાપૂર્વક તેના પગને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાલમાં તે ચાલવાની સ્થિતિમાં નથી. મમતા બેનર્જીના કાફલા પર હુમલો થયો હતો, જ્યારે તે નંદિગ્રામમાં હતા. મળતી માહિતી મુજબ, જ્યારે મમતા બેનર્જી નંદિગ્રામના મંદિરમાં પૂજા કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ચાર લોકોએ કારમાં બેસીને કારના ગેટને બળજબરીથી બંધ કરી દીધા હતા. આનાથી મમતા બેનરજીના પગમાં ઈજા થઈ હતી. તેઓને કોલકાતા લાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે તેને વેલ એરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે કરી સચિન વજેની બદલી, ગૃહપ્રધાન અનિલ દેશમુખે કરી જાહેરાત

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">