મહારાષ્ટ્ર સરકારે કરી સચિન વજેની બદલી, ગૃહપ્રધાન અનિલ દેશમુખે કરી જાહેરાત

Maharashtra: ભાજપના વધતા દબાણને કારણે Maharashtraના ગૃહપ્રધાન અનિલ દેશમુખે બુધવારે મનસુખ હિરેન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચ એપીઆઈ સચિન વજેને હટાવવાનો આદેશ આપ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 10, 2021 | 7:34 PM

Maharashtra: ભાજપના વધતા દબાણને કારણે Maharashtraના ગૃહપ્રધાન અનિલ દેશમુખે બુધવારે મનસુખ હિરેન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચ એપીઆઈ સચિન વજેને હટાવવાનો આદેશ આપ્યો છે. હવે સચિન વજે પોલીસ વિભાગમાં બીજા વિભાગમાં બદલી કરવામાં આવશે. અનિલ દેશમુખે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે મનસુખ હિરેનની પત્ની વિમલા હિરેને સચિન વજે પર તેમના પતિની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે સચિન વજે તેમના પતિને કહ્યું હતું કે એન્ટિલિયાના કેસમાં હાજર થઈ જાઓ, ત્યારબાદ હું તમારા જામીન કરાવી દઈશ. આ ઉપરાંત Maharashtra વિધાનસભામાં પણ વિપક્ષ ભાજપે સતત આ મુદ્દે સતત સચિન વજે પર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.

 

 

 

આ પણ વાંચો: સાંસદ Mohan Delkarના મોતના કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">