PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ

3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ […]

PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 11:34 AM

3 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી-20 સીરીઝ યોજાવા જઈ રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી NIAને મળેલા એક પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ દ્વારા આ પત્રને બીસીસીઆઈને પણ મોકલવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :  Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

દિલ્હી પોલીસના સુત્રો અનુસાર માત્ર વિરાટ કોહલી જ નહીં પણ આતંકવાદીઓના નિશાના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ આડવાણી, જેપ્પી નડ્ડા અને સંઘના પ્રમુખ મોહન ભાગવતનો પણ સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પત્રમાં એવો ખૂલાસો કરવામાં આવ્યો છે કે કોઈ કેરલનું સંગઠન આતંકવાદી હુમલો કરી શકે તેમ છે. આ પત્ર બાદ સાચો કે ખોટો હોય શકે પણ સુરક્ષાને લઈને કોઈપણ બાંધછોડ કરી શકાય તેમ નથી. જેના લીધે દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">