અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ […]

અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને  પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત
Follow Us:
| Updated on: May 26, 2019 | 9:07 AM

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો:  આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને સુરતના મેયરના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો 12 કલાકમાં સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે અને મેયર રાજીનામું નહીં આપે તો તે ધરણાં પર બેસી જશે. આ ઘટનાને મેયર એક રાજનીતિક રુપ આપવામાં આવી રહ્યું તેવું જણાવ્યું છે. જ્યારે કોંગી નેતા હાર્દિક પટેલ કહી રહ્યાં છે બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 12 કલાકમાં જ મેયરે પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">