આસામને દેશથી અલગ કરવાની વાત કરનારો શરજીલ જહાનાબાદથી ઝડપાયો

JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. Facebook પર તમામ મહત્વના […]

આસામને દેશથી અલગ કરવાની વાત કરનારો શરજીલ જહાનાબાદથી ઝડપાયો
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 2:32 PM

JNUના વિદ્યાર્થી અને આસામને ભારતથી અલગ કરવાની વાત કરનારા શરજીલ ઈમામને બિહારના જહાનાબાદથી પોલીસે ઝડપી લીધો છે. શરજીલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરજીલની સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

sharjeel-imam-arrested-from-jahanabad

બિહારના જહાનાબાદ ખાતેથી શરજીલની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોઈએ એવું કંઈ પણ ના કહેવું જોઈએ જે દેશહિતમાં ના હોય. આ બાબતે સજા કોર્ટે દ્વારા આપવામાં આવશે. પોલીસને શરજીલ જહાનાબાદના પોતાના પિતાના નિવાસ સ્થાને છૂપાયો હોવાની જાણકારી મળી હતી. તે બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો માર્યો હતો. જો કે શરજીલ ત્યાં પણ પોલીસના હાથમાં આવ્યો નહોતો. શરજીલ કાકો વિસ્તારમાં હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને તેને ઝડપી લીધો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

sharjeel-imam-arrested-from-jahanabad

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

JNUએ શરજીલ પાસે માગ્યો જવાબ આસામને ભારતથી અલગ કરવાના નિવેદન અંગે શરજીલની સામે જેએનયુએ પણ જવાબ માગ્યો છે. શરજીલ જેએનયુના વિદ્યાર્થી છે અને તેના લીધે યુનિવર્સિટી પ્રશાસને શા માટે આવું નિવેદન આપ્યું તે અંગે જવાબ માગ્યો છે. 3 ફેબ્રુઆરી સુધીનો સમય પણ યુનિવર્સિટી પ્રશાસને આ કેસમાં શરજીલને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આસામને ભારતથી અલગ કરવાની ટિપ્પણી શરજીલે કરી હતી. જેનો વીડિયો વાઈરલ થયા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">