દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધ પ્રદર્શનમાં લોકોને ભડકાવવા અને આસામને તોડવાનો ઉલ્લેખ

દિલ્હીના શાહીન બાગમાં સીએએના સામે છેલ્લા એકાદ માસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની આડમાં ટૂકડે ટૂકડે ગેંગ દેશના લોકોને ભડકાવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં દેશને તોડવાની ભયાનક અને ખતરનાક વાતો થઈ રહી છે. આવી વાતોથી લોકોમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં શરઝીલ ઈમામ દેશમાં આગજની અને હિંસા […]

દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધ પ્રદર્શનમાં લોકોને ભડકાવવા અને આસામને તોડવાનો ઉલ્લેખ
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 11:50 AM

દિલ્હીના શાહીન બાગમાં સીએએના સામે છેલ્લા એકાદ માસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની આડમાં ટૂકડે ટૂકડે ગેંગ દેશના લોકોને ભડકાવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં દેશને તોડવાની ભયાનક અને ખતરનાક વાતો થઈ રહી છે. આવી વાતોથી લોકોમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં શરઝીલ ઈમામ દેશમાં આગજની અને હિંસા ફેલાવવાની વાત કરે છે. આસામથી ભારત અલગ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. જુઓ શાહીન બાગનો આ સૌથી ખતરનાક વીડિયો..

દેશભરમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ આગને ભડકાવી રહ્યા છે. દેશને ભાગલા પાડવા માંગતી ગેંગ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. ભારતના ટૂકડા-ટૂકડા કરવા માટે આપી રહ્યા છે ભડકાઉ ભાષણો. જેની બોલતી તસવીર દિલ્લીના શાહીનબાગની છે. જેના પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">