રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને કરેલા નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ છે. ભાજપ અને શિવસેના રાહુલના નિવેદનની ટિકા કરી રહ્યું છે તો બીજી તરફ સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળશે અને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. સાથે જ રંજીત સાવરકરે કહ્યું કે, કોઈ પણ સાવરકર વિશે […]

રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 8:17 AM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને કરેલા નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ છે. ભાજપ અને શિવસેના રાહુલના નિવેદનની ટિકા કરી રહ્યું છે તો બીજી તરફ સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળશે અને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. સાથે જ રંજીત સાવરકરે કહ્યું કે, કોઈ પણ સાવરકર વિશે આ પ્રકારની અપમાનજક ટિપ્પણી કરતું નથી. રાહુલ ગાંધીનો જવાબ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને આવા નિવેદનો આપવાની ટેવ પડી ગઈ છે. રાહુલ આ પ્રકારની વારંવાર ભૂલો કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

આ સાથે ઉદ્ધવ સરકારને સલાહ આપી કે, રાહુલના આ નિવેદન પછી ઉદ્ધવ ઠાકરે પોતાના મંત્રીમંડળમાં કોંગ્રેસના મંત્રીઓને બરખાસ્ત કરે અને અલ્પમતની સરકાર ચલાવવી જોઈએ. ભાજપ તેની સરકાર વિરુદ્ધ વોટ કરશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">