રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા: સ્મૃતિ ઈરાની

જમ્મુ-કાશ્મીર માટે ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અને રાહુલ ગાંધીને પરાજિત કરનાર સ્મૃતિ ઈરાનીએ પણ તેમના પર પ્રહાર કર્યો કે રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા છે. તેમણે કહ્યું કે જ્યારે દેશના ગૃહ પ્રધાન સંસદમાં બોલતા હતા કે તિરંગો એ […]

રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા: સ્મૃતિ ઈરાની
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 12:33 PM

જમ્મુ-કાશ્મીર માટે ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અને રાહુલ ગાંધીને પરાજિત કરનાર સ્મૃતિ ઈરાનીએ પણ તેમના પર પ્રહાર કર્યો કે રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા છે. તેમણે કહ્યું કે જ્યારે દેશના ગૃહ પ્રધાન સંસદમાં બોલતા હતા કે તિરંગો એ આખા દેશનું બંધારણ છે, ત્યારે રાહુલ ગાંધીના સંકેતો અને સંદેશા મુજબ કોંગ્રેસ તરફથી અવાજો આવી રહ્યા હતા જે ભારતને વિભાજિત કરવાની કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબિત કરતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને રાહુલ ગાંધીનું સમર્થન મળી રહ્યું છે, તે પહેલાં પણ તેમના અનેક પ્રહારો કર્યા જે પાકિસ્તાને ગમ્યું હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આર્ટિકલ 370 અંગે રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા પત્રમાં કર્યો હતો. આ પછી ભાજપના તમામ રાજકારણીઓએ કોંગ્રેસ પાર્ટી અને તેના પૂર્વ પ્રમુખ ઉપર પ્રહાર કર્યા છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે સ્પષ્ટતા રજૂ કરતી વખતે કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">