પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને આપ્યો જવાબ

અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને જવાબ આપ્યો છે. નીતિશ કુમારના ટ્વીટનો જવાબ આપતા પ્રશાંત કિશોરે પલટવાર કર્યો કે, તમે એટલા નીચે ઉતરી ગયા કે, મને પાર્ટીમાં કેમ લાવ્યા એ બાબતે પણ ખોટું બોલી રહ્યા છો. નીતિશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર […]

પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 5:56 PM

અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને જવાબ આપ્યો છે. નીતિશ કુમારના ટ્વીટનો જવાબ આપતા પ્રશાંત કિશોરે પલટવાર કર્યો કે, તમે એટલા નીચે ઉતરી ગયા કે, મને પાર્ટીમાં કેમ લાવ્યા એ બાબતે પણ ખોટું બોલી રહ્યા છો. નીતિશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર પાર્ટીમાં જોડ્યા હતા. જેને જવું હોઈ તે જઈ શકે છે. જે બાદ પ્રશાંત કિશોરે પણ જવાબ આપી દીધો છે. કે મને પોતાના રંગમાં રંગવાનો બહુ ખરાબ પ્રયાસ છે.

આ પણ વાંચોઃ PM મોદી બાદ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">