નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ

બળાત્કાર અને અપહરણના મામલે પોલીસ નિત્યાનંદને શોધી રહી છે જ્યારે તે દેશ છોડીને ભાગી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને તેમાં દલીલ કરવામાં આવી કે નિત્યાનંદની જમાનત રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 2010માં નિત્યાનંદની સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો મામલો નોંધાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 1:07 PM

બળાત્કાર અને અપહરણના મામલે પોલીસ નિત્યાનંદને શોધી રહી છે જ્યારે તે દેશ છોડીને ભાગી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને તેમાં દલીલ કરવામાં આવી કે નિત્યાનંદની જમાનત રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 2010માં નિત્યાનંદની સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો મામલો નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :  કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે હાઈકોર્ટે કર્ણાટક પોલીસને પૂછ્યું કે કથિત ધર્મગુરુ નિત્યાનંદ ક્યાં છે તો તેનો પોલીસે જવાબ આપ્યો કે નિત્યાનંદ હાલ આધ્યાત્મિક પ્રવાસ પર છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં કર્ણાટક પોલીસને નોટિસ ફટકારી છે. કર્ણાટકમાં આ કેસ ડીએસપી બલરાજ સંભાળી રહ્યાં છે. તેઓએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસના તપાસ અધિકારીએ કોર્ટમાં કહ્યું કે નિત્યાનંદને નોટિસ આપવામાં આવી નથી કારણ કે તે પોતાના બિદાડી આશ્રમમાં હાજર નથી. આ માટે પોલીસ તેની સહયોગી કુમારી અર્ચનાનંદાને નોટિસ આપી રહી છે. આમ કર્ણાટક પોલીસે નિત્યાનંદને આધ્યાત્મિક યાત્રા પર પોલીસ રેકોર્ડમાં દર્શાવી દીધા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">