PM મોદીની શપથવિધિમાં નવી પરંપરાની શરૂઆત?, ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ તેમના પરિવારને પણ મળ્યું આમંત્રણ

PM મોદી નરેન્દ્ર મોદી 30 મેના રોજ ફરી એક વખત શપથ ગ્રહણ કરશે. જેમાં હાજરી આપનારા દેશ-વિદેશની તમામ હસ્તીઓની એક મોટી યાદી તૈયાર થઈ ચૂકી છે. પરંતુ આ યાદીમાં ચોંકાવનારા પણ કેટલાક નામ છે. નેતા અને અભિનેતાઓ તો હાજરી આપશે જ પરંતુ કેટલાક નામ એવા છે જે રાજનીતિમાં એક નવી પરંપરા જોવા મળી રહી છે. […]

PM મોદીની શપથવિધિમાં નવી પરંપરાની શરૂઆત?, ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ તેમના પરિવારને પણ મળ્યું આમંત્રણ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:03 AM

PM મોદી નરેન્દ્ર મોદી 30 મેના રોજ ફરી એક વખત શપથ ગ્રહણ કરશે. જેમાં હાજરી આપનારા દેશ-વિદેશની તમામ હસ્તીઓની એક મોટી યાદી તૈયાર થઈ ચૂકી છે. પરંતુ આ યાદીમાં ચોંકાવનારા પણ કેટલાક નામ છે. નેતા અને અભિનેતાઓ તો હાજરી આપશે જ પરંતુ કેટલાક નામ એવા છે જે રાજનીતિમાં એક નવી પરંપરા જોવા મળી રહી છે. બંગાળમાં કથિત રાજનૈતિક હિંસામાં મૃત્યુ પામેલા 54 કાર્યકરોના પરિવારને પણ આમંત્રણ અપાયું છે. ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ બંગાળમાં રાજનીતિક હિંસા શરૂ થઈ હતી. જે અંગે PM મોદીએ પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વારાણસીમાં પણ બંગાળની હિંસા અને કાર્યકરોની હત્યા અંગે વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

તો બીજી તરફ શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ બોલાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદી અને મમતા બેનર્જી વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલ્યું હતું. તો શપથવિધિના કાર્યક્રમમાં મમતા હાજરી આપી શકે છે તે પણ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">