ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ

લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ગ્રામસભા યોજવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.  નવસારી જિલ્લાના ચિખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે.  રૂઢિ પ્રથા ગ્રામસભાને લઈને ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા મામલો વધુ પેચીદો બન્યો […]

ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Feb 25, 2019 | 9:37 AM

લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ગ્રામસભા યોજવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. 

નવસારી જિલ્લાના ચિખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે.  રૂઢિ પ્રથા ગ્રામસભાને લઈને ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા મામલો વધુ પેચીદો બન્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગેરકાયદેસર રીતે સભા યોજવાના ગુનામાં 2 યુવાનોની અટક કરાતા 1 હજાર જેટલા આદિવાસી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં હલ્લો મચાવ્યો હતો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા શરૂ કર્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બાદમાં ભાજપના કાર્યકરો ધરણાના વિરોધમાં ઉતરી આવતા વાતાવરણ ગરમાયુ હતું.  પોલીસે સમયસૂચકતા વાપરી સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.  ગામમાં સરપંચ અને તલાટીની ગેરહાજરીમાં ગામની અંદર બહારના  ઈસમોની હાજરીમાં રૂઢિ ગ્રામસભા યોજવાની પ્રક્રિયાને ગુજરાત સરકારના પંચાયત વિભાગે ગેરકાયદેસર ઠરાવી છે. તે અંતર્ગત કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. અકળાયેલાં ગ્રામજનોએ પોલીસ મથકે હલ્લા બોલ કરતા મામલો ગરમાયો હતો જેના લીધે પોલીસે બાદમાં સમજાવટ દ્વારા આખા મામલાને ઠંડો પાડ્યો હતો.

[yop_poll id=1789]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">