29 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલાં આતંકવાદીઓને કર્યા ઠાર? જાણો સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં થયેલી કાર્યવાહી અંગે સંસદમાં વિગતો રજૂ કરી છે. જેમાં છેલ્લાં 29 વર્ષમાં કેટલાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા તેના આંકડાઓ પણ છે. સરકારે જણાવ્યું કે 22 હજારથી વધારે આતંકવાદીઓને 29 વર્ષમાં ઠાર મારવામાં આવ્યા છે. 2005થી લઈને 2019 સુધી 1011 આતંકવાદીઓ માર્યા ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

29 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલાં આતંકવાદીઓને કર્યા ઠાર? જાણો સરકારનો જવાબ
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 2:39 PM

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં થયેલી કાર્યવાહી અંગે સંસદમાં વિગતો રજૂ કરી છે. જેમાં છેલ્લાં 29 વર્ષમાં કેટલાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા તેના આંકડાઓ પણ છે. સરકારે જણાવ્યું કે 22 હજારથી વધારે આતંકવાદીઓને 29 વર્ષમાં ઠાર મારવામાં આવ્યા છે. 2005થી લઈને 2019 સુધી 1011 આતંકવાદીઓ માર્યા ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

no-of-terrorist-killed-in-last-29-years-in-jammu-kashmir

આ પણ વાંચો :   જાણો ફાંસીની સજા વિશેના રસપ્રદ તથ્યો! જુઓ VIDEO

આ જ સમયગાળામાં 42 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2253 આતંકવાદીઓ સેનાની કાર્યવાહીના લીધે બોર્ડરથી ભાગી ગયા હતા. સરકારે જવાબમાં એવું પણ જણાવ્યું કે 59 આતંકવાદીઓ ઓગસ્ટ, 2019 બાદ સરહદના રસ્તેથી ઘુસ્યા હોવાની આશંકા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું કે આતંકી હુમલાઓનો મુકાબલો કરવા માટે સીમા પર પર્યાપત ચોકીઓ બનાવવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેનાને વધારે સક્ષમ બનાવવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">