મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે હજુ ખેંચતાણ ચાલુ છે. આ તમામ ઘટના વચ્ચે NCP દ્વારા એક નિવેદન અપાયું છે. NCPએ કહ્યું કે, શિવસેના ભાજપને છોડીને જનતાની સરકાર બનાવવા તૈયાર છે. અને એવી સરકાર જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી. તે અમે પોઝિટીવ કામગીરી માટે તૈયાર છીએ. NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, જો ઉદ્ધવ […]

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું
Follow Us:
| Updated on: Nov 03, 2019 | 10:05 AM

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે હજુ ખેંચતાણ ચાલુ છે. આ તમામ ઘટના વચ્ચે NCP દ્વારા એક નિવેદન અપાયું છે. NCPએ કહ્યું કે, શિવસેના ભાજપને છોડીને જનતાની સરકાર બનાવવા તૈયાર છે. અને એવી સરકાર જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી. તે અમે પોઝિટીવ કામગીરી માટે તૈયાર છીએ. NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે લોકોના હિતમાં કોઈ નિર્ણય કરશે તો સરકાર બનાવવા વિકલ્પ બની શકાય છે. જો કે એક દિવસ પહેલા શરદ પવારે કહ્યું કે, તેમની પાર્ટી વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

NCPના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે એક પછી એક ટ્વીટ કર્યા હતા. અને કહ્યું કે, સરકાર બનાવવાની પહેલ શિવસેના તરફથી થવી જોઈએ. તો ભાજપ નેતા સુધીરના નિવેદન મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. જવાબ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમા રાષ્ટ્રપતિ શાસન થોપવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમની પાર્ટી રાજ્યને લોકતાંત્રિક દિશા આપવાનો પ્રયાસ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">