VIDEO: શિવસેના-NCPની સંયૂક્ત પત્રકાર પરીષદમાં શરદ પવારનું નિવેદન, અજીત પવારનો નિર્ણય પક્ષ વિરૂદ્ધ

  NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવારે કહ્યું કે મને આજે સવારે 6 વાગ્યે શપથ લેવા વિશેની જાણકારી આપવામાં આવી. YB Chavan સેન્ટરમાં NCP-શિવસેનાની જોઈન્ટ પત્રકાર પરિષદમાં પવારે કહ્યું કે ત્રણ દળોએ સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. અમને તમામ જાણકારી ટીવી દ્વારા મળી છે. અજિત પવારનો નિર્ણય પાર્ટીની […]

VIDEO: શિવસેના-NCPની સંયૂક્ત પત્રકાર પરીષદમાં શરદ પવારનું નિવેદન, અજીત પવારનો નિર્ણય પક્ષ વિરૂદ્ધ
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 8:32 AM

NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવારે કહ્યું કે મને આજે સવારે 6 વાગ્યે શપથ લેવા વિશેની જાણકારી આપવામાં આવી. YB Chavan સેન્ટરમાં NCP-શિવસેનાની જોઈન્ટ પત્રકાર પરિષદમાં પવારે કહ્યું કે ત્રણ દળોએ સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. અમને તમામ જાણકારી ટીવી દ્વારા મળી છે. અજિત પવારનો નિર્ણય પાર્ટીની વિરૂદ્ધ છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં કહ્યું કે NCPના જે પણ પ્રમાણિક કાર્યકર્તા છે, તે અજીત પવારની સાથે નહી જાય, અમારી પાસે નંબર છે. અમારી પાસે 156 ધારાસભ્યોનું સમર્થન છે. અજીત પવારનો નિર્ણય પાર્ટી લાઈનની વિરૂદ્ધ અનુશાસન તોડવાવાળું છે. NCPના કોઈ પણ કાર્યકર્તા NCP-BJPની સરકારના સમર્થનમાં નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યપાલને સમર્થન પત્ર આપવાને લઈ ખુલાસો કરતા પવારે કહ્યું કે પાર્ટી ધારાસભ્ય દળના નેતાની પસંદગી દરમિયાન ધારાસભ્યોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે આ સહી સાથેનો પત્ર રાજભવનમાં આપવામાં આવ્યો હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">