મહારાષ્ટ્રમાં શરદ પવારના જન્મદિવસે નિયમોના ધજાગરા, કેક ખાવા લોકોની પડાપડીનો વિડીયો વાયરલ

મહારાષ્ટ્રમાં શરદ પવારના જન્મ દિવસ નિમિત્તે લોકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા. શરદ પવારના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે એક મોટી કેક લાવવામાં આવી હતી. કેક ખાવા માટે લોકોએ પડાપડી કરી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેક લેવા માટે લોકો રીતસરની પડાપડી કરે છે. ધક્કા-મુક્કીમાં કેટલાક લોકો સ્ટેજ પરથી પડી […]

મહારાષ્ટ્રમાં શરદ પવારના જન્મદિવસે નિયમોના ધજાગરા, કેક ખાવા લોકોની પડાપડીનો વિડીયો વાયરલ
Follow Us:
| Updated on: Dec 13, 2020 | 3:24 PM

મહારાષ્ટ્રમાં શરદ પવારના જન્મ દિવસ નિમિત્તે લોકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા. શરદ પવારના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે એક મોટી કેક લાવવામાં આવી હતી. કેક ખાવા માટે લોકોએ પડાપડી કરી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેક લેવા માટે લોકો રીતસરની પડાપડી કરે છે. ધક્કા-મુક્કીમાં કેટલાક લોકો સ્ટેજ પરથી પડી પણ જાય છે. આ એ રાજ્યના દ્રશ્યો છે જ્યાં કોરોનાનો કેર સમગ્ર દેશમાં સૌથી વધુ છે. અહીં લોકોએ ન તો માસ્ક પહેર્યું. ના સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. લોકો કેટલા બેદરકાર છે તે આ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">