મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના 162 ધારાસભ્યો હાજર છે. ત્યારે આ ત્રણેય પાર્ટી એક હોવાનો સંદેશો સમગ્ર દેશને આપી રહ્યા છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના શું છે તે અમે હવે બતાવીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમે તમારી સાથે હતા ત્યારે તમે સમજી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં માત્ર 5 વર્ષ નહીં પણ […]

મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 2:52 PM

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના 162 ધારાસભ્યો હાજર છે. ત્યારે આ ત્રણેય પાર્ટી એક હોવાનો સંદેશો સમગ્ર દેશને આપી રહ્યા છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના શું છે તે અમે હવે બતાવીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમે તમારી સાથે હતા ત્યારે તમે સમજી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં માત્ર 5 વર્ષ નહીં પણ લાંબા સમય સુધી સરકાર ચલાવવા અમે સાથે આવ્યા છીએ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાશક્તિ પ્રદર્શન: WE ARE-162 નામથી શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ઉદ્ધવ ઠાકરે પછી શરદ પવારે સંબોધન કર્યું હતું. શરદ પવારે કહ્યું કે, આ ગઠબંધન થોડા સમય માટે નથી. લાંબા સમય સુધી છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે ખોટી રીતે સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટું ગઠબંધન અને ધારાસભ્યોનું સંખ્યાબળ અહીં છે. કર્ણાટક, ગોવા, મણીપુરમાં બહુમત ન હોવા છતાં પાવરનો ઉપયોગ કરીને સરકાર બનાવી છે. દેશનો ઈતિહાસ બદલાશે જેની શરૂઆત મહારાષ્ટ્રમાંથી થઈ ચૂકી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">