ભાજપ ચૂંટણી પ્રચાર માટે 3 કલાકમાંં આશરે રૂ. 150 કરોડનું પેટ્રોલનો ધુમાડો કરી નાખશે, જાણો ક્યારે અને કેવી રીતે ?

એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્સીઓ ભવિષ્ય માટે પેટ્રોલ બચાવવાના વિજ્ઞાપન આપી રહ્યા છે.  તો બીજી તરફ બીજેપી 3 કલાકમાં રુપિયા દોઢસો કરોડના પેટ્રોલનુ ધુમાડો કરવા જઇ રહી છે. આ ધુમાડો માત્ર કોઇ એક સ્થળે નહીં પણ પુરા દેશમાં માત્ર 3 કલાકમાં દોઢસો કરોડ ભાજપ તરફી માહોલ બનાવવા ખર્ચી દેવાશે. દેશમાંના પેટ્રોલિયમ મત્રાલય […]

ભાજપ ચૂંટણી પ્રચાર માટે 3 કલાકમાંં આશરે રૂ. 150 કરોડનું પેટ્રોલનો ધુમાડો કરી નાખશે, જાણો ક્યારે અને કેવી રીતે ?
બીજેપી 2જી માર્ચે બાઇક રેલી પાછળ 150 કરોડનુ પેટ્રોલ ફુકી મારશે,, નથી ઇધણ પેટ્રોલ બચાવવાની ચિન્તા
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 22, 2019 | 2:07 PM

એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્સીઓ ભવિષ્ય માટે પેટ્રોલ બચાવવાના વિજ્ઞાપન આપી રહ્યા છે.  તો બીજી તરફ બીજેપી 3 કલાકમાં રુપિયા દોઢસો કરોડના પેટ્રોલનુ ધુમાડો કરવા જઇ રહી છે. આ ધુમાડો માત્ર કોઇ એક સ્થળે નહીં પણ પુરા દેશમાં માત્ર 3 કલાકમાં દોઢસો કરોડ ભાજપ તરફી માહોલ બનાવવા ખર્ચી દેવાશે.

દેશમાંના પેટ્રોલિયમ મત્રાલય હોય કે રાજ્ય સરકારનો પરિવહન વિભાગ નાગરિકોને કઇ રીતે પેટ્રોલિયમ સહિતના ઇધણનો બચાવ કરી શકાય તેને લઇને જાગૃતિ અભિયાન ચલાવે છે. દર વરસે કરોડોનો વિજ્ઞાપન પણ આપી દે છે પણ લાગે છે કે બીજેપીને પોતાની સરકારની જ સલાહ માનવામાં રસ નથી. અને એટલે જ તેઓ પોતાના પ્રચાર માટે દેશભરમાં વિધાનસભા પ્રમાણે બાઇક રેલીનુ આયોજન કરી દેવાયુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : ગરીબ લોકાના જીવ સાથે ચેડા કરતાં બે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

2જી માર્ચે ગુજરાતમાં 50 હજાર બુથોના મળીને અઢી લાખ બાઇકની રેલી થશે. જ્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ ક જાડેજાની માનીએ તો બીજેપીએ બાઇક રેલી માટે તૈયારીઓ પુર્ણ કરી લીધી છે. બુથ વાઇસ પાંચ બાઇક ચાલક રહેશે. જેમા ચાલકનુ નામ નંબર અને બાઇક નંબરની નોધણી પુર્ણ કરી લેવાઇ છે.  દર વિધાનસભા દીઢ 1200થી 1500 બાઇક રેલીનુ આયોજન થશે.

જેમાં ક્રાઇટેરિયા પણ નક્કી કરી દેવાયુ છે, જેમાં શહેરી વિસ્તારોમાં 30 થી 60 કિલોમીટરની રેલીનુ રુટ કરવાનુ રહેશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 100થી 150 કિલોમીટરનુ રુટ પ્રમાણે રેલીઓ કાઢવાનો આયોજન છે. આમ પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ હવે જાતે ચર્ચા કરી રહ્યા છે.  દેશભરમાં જો એક કરોડ બાઇક ચલાવાય તો બાઇક દિઠ ઓછામાં ઓછા 100થી 200નુ પેટ્રોલ વપરાશે એટલે કે એવરેજ 150 રુપિયાનુ પેટ્રોલ વપરાય તો એક કરોડ બાઇકમાં 150 કરોડનો પેટ્રોલનુ ધુમાડો તો થઇ જશે પણ આ ખર્ચ પાર્ટી નહી કરે કાર્યકર્તાઓએ જાતે કરવાનુ રહેશે.

[yop_poll id=1702]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">