Ahmedabad: ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની મહિલા કાર્યકરોએ દર્શાવી નારાજગી, કૉંગ્રેસ ભવનમાં મહિલા કાર્યકરોએ દર્શાવ્યો વિરોધ

અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કૉંગ્રેસની મહિલા કાર્યકરોએ નારાજગી દર્શાવી છે.. જુદા જુદા સૂત્રો લખેલા પોસ્ટર સાથે મહિલા કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો.

| Updated on: Feb 06, 2021 | 2:08 PM

અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કૉંગ્રેસની મહિલા કાર્યકરોએ નારાજગી દર્શાવી છે.. જુદા જુદા સૂત્રો લખેલા પોસ્ટર સાથે મહિલા કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો. વર્ષો જૂના આગેવાનોને ટિકિટ આપવાની જગ્યાએ પાર્ટીએ ભાજપ અને RSSમાંથી આવેલા દાવેદારોને ટિકિટ આપતા મહિલા કાર્યકરો રોષે ભરાઈ છે. મહિલા કાર્યકરોએ ચૂંટણીમાં સક્રિય ન રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">