AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે. TV9 Gujarati   Web Stories View more કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર? બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ? ઇઝરાયેલના વડા […]

દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 7:55 AM

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

સુપ્રીમ કોર્ટે એંટી કરપ્શન બ્યૂરો (ACB)ને કેન્દ્રને આધીન રાખવાનો ચુકાદો આપ્યો છે. જોકે રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર (NCR)માં સેવાઓ પર નિયંત્રણ કોની પાસે છે, તેના પર એસસીના બે જજોનો અભિપ્રાય જુદો-જુદો રહ્યો. તેથી એસસીએ એનસીઆરમાં સેવાોના નિયંત્રણ પર પોતાનો ખંડિત ચુકાદો મોટી બેંચ પાસે મોકલી દીધો. જોકે એસસીની બે સભ્યોની બેંચ એસીબી, મહેસુલ, તપાસ પંચ અને લોક અભિયોજકની નિમણુક મુદ્દે સંમત થઈ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના તે જાહેરનામાને જાળવી રાખ્યું છે કે દિલ્હી સરકારની એસીબી ભ્રષ્ટાચારના કેસોમાં તેના કર્મચારીઓની તપાસ નથી કરી શકતી. એસીબી કેન્દ્રને આધીન રહેશે, કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે તપાસ પંચ નિમણૂક કરવાનો અધિકાર રહેશે. ચુકાદા હેઠળ પબ્લિક પ્રૉસીક્યુટરની નિયુક્તિનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. મહેસુલ પર ઉપ રાજ્યપાલ (LG)ની સંમતિ લેવી પડશે. ઇલેક્ટ્રિસિટી મામલે ડાયરેક્ટરની નિયુક્તિ મુખ્યપ્રધાન (CM) પાસે રહેશે.

જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે ગ્રેડ 1 અને ગ્રેડ 2ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે, જ્યારે ગ્રેડ 3 અને ગ્રેડ 4ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગનો મામલો દિલ્હી સરકારને આધીન રહેશે. જો કોઈ મતભેદ થાય, તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેંચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સેવાઓ કેન્દ્ર પાસે રહેશે. આમ બંને જજોનો અભિપ્રાય જુદા-જુદો રહ્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીન સાથે જોડાયેલા મામલાઓ દિલ્હી સરકારના નિયંત્રણમાં રહેશે. તે મુજબ દિલ્હી સરકાર જમીનોના રેટ અને વળતરની રકમ નક્કી કરી શકે છે. દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોનું સર્કલ સીએમ ઑફિસના કંટ્રોલમાં રહેશે.

[yop_poll id=1407]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">