Kerala : કોરોનાકાળમાં કે.કે.સેલ્જાની પ્રશંસનીય કામગીરી, છતાં આરોગ્યપ્રધાનમાં ન મળ્યું સ્થાન

Kerala ના જાણીતા પ્રધાન રહી ચૂકેલા કે.કે. સેલ્જાની જગ્યાએ સીએમ પિનરાય વિજયનએ વીણા જ્યોર્જને આરોગ્ય પ્રધાનની જવાબદારી સોંપી છે. શૈલોજાની રાજ્યમાં કોરોના કટોકટી દરમિયાન તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Kerala : કોરોનાકાળમાં કે.કે.સેલ્જાની પ્રશંસનીય કામગીરી, છતાં આરોગ્યપ્રધાનમાં ન મળ્યું સ્થાન
KK Selja
Follow Us:
| Updated on: May 21, 2021 | 1:15 PM

Kerala ના જાણીતા પ્રધાન રહી ચૂકેલા કે.કે. સેલ્જાની જગ્યાએ સીએમ પિનરાય વિજયનએ વીણા જ્યોર્જને આરોગ્ય પ્રધાનની જવાબદારી સોંપી છે. શૈલોજાની રાજ્યમાં કોરોના કટોકટી દરમિયાન તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે કોરોના લહેરને પહોંચી વળવા, કોરોનાની સારવારની ગોઠવણ કરવામાં અને કોરોમનામાં લોકોને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી ઉત્કૃષ્ટ કામગીરીની સ્થિતિમાં મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમની જગ્યાએ, વીણા જ્યોર્જને કે જેમણે પત્રકારત્વ છોડીને રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. તેને એલડીએફ સરકારમાં આ પદ મળ્યું છે. કોવિડ મેનેજમેન્ટ માટે 64 વર્ષીય કે.કે. શૈલજાની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

આટલું જ નહીં, વર્ષ 2018માં ફેલાયેલી નિપાહ વાયરસને પહોંચી વળવાનાં પગલાં માટે પણ તેમની પ્રશંસા થઈ હતી. જોકે, કે.કે. શૈલજાની પ્રધાનમંડળમાંથી હટાવવાની ટીકા થઇ રહી છે. એટલું જ નહીં, બ્રિંદા કરાત સહિત સીપીએમના ઘણા વરિષ્ઠ નેતાઓએ શૈલજાને મંત્રીમંડળમાં શામેલ ન કરવાની ઘોષણાને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. જોકે, રાજકીય વિશ્લેષકો કહે છે કે શૈલજાની વધતી લોકપ્રિયતા પણ તેમની વિરુદ્ધ ગઈ છે. નોંધનીય કે અગાઉના તમામ મંત્રીઓને કેરળમાં નવી સરકારની રચનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે, પિનરાય વિજયનના જમાઇને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના માટે તેમની ટીકા થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કે.કે. શૈલજાની લોકપ્રિયતા તેમની ચૂંટણીલક્ષી જીતથી પણ સમજી શકાય છે. કન્નુર જિલ્લાની મત્તનુર વિધાનસભા બેઠક પરથી ભૌતિકશાસ્ત્રના શિક્ષક કે.કે. સેલ્જા 60,000 મતોથી જીત્યા હતા. કેરળની વિધાનસભાની ચૂંટણીમાં કે.કે. શૈલજાએ સૌથી મોટો વિજય મેળવ્યો છે. તે જ સમયે, વીણા જ્યોર્જ સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. વીણા જ્યોર્જ કેરળની પ્રથમ મહિલા પત્રકાર છે જે રાજ્યમાં મંત્રી બન્યા છે. વીણા જ્યોર્જ, જે તેમની નેતૃત્વ ક્ષમતા અને કુશળ વક્તા માટે જાણીતા છે, કે.કે. શૈલજાના વિકલ્પ તરીકે પહેલેથી જ નામ આપવામાં આવ્યાં હતાં.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">