બાળકોના મોત બાદ રાજકારણ! કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન, જુઓ VIDEO

રાજકોટમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવ્યાં બાદ આરોગ્યતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ કહ્યું કે, સ્ટાફનો અભાવ બાળકોના મોતનું કારણ છે. ડૉક્ટરોની બદલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચકાસણી પૂરી કરવા થાય છે. મેડિકલ કોલેજમાં પૂરતા સ્ટાફ માટે બદલી કરવામાં આવે છે અને રાજકોટમાં નવેમ્બર 2019માં 20 ડોક્ટરોની બદલી થઇ […]

બાળકોના મોત બાદ રાજકારણ! કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 11:23 AM

રાજકોટમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવ્યાં બાદ આરોગ્યતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ કહ્યું કે, સ્ટાફનો અભાવ બાળકોના મોતનું કારણ છે. ડૉક્ટરોની બદલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચકાસણી પૂરી કરવા થાય છે. મેડિકલ કોલેજમાં પૂરતા સ્ટાફ માટે બદલી કરવામાં આવે છે અને રાજકોટમાં નવેમ્બર 2019માં 20 ડોક્ટરોની બદલી થઇ છે. સાથે જ હેમાંગ વસાવડાએ બાળકોના મોતના આંકડા સરકાર છૂપાવી રહી હોવાનું નિવેદન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">