કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ, જલ્દી મળીશુંનો આપ્યો સંદેશો

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં લખ્યું છે કે, પોલીસ મારી અટકાયત કરવા માટે મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે ન હતો.  આ પણ વાંચોઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી […]

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ, જલ્દી મળીશુંનો આપ્યો સંદેશો
Follow Us:
| Updated on: Feb 11, 2020 | 2:47 PM

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં લખ્યું છે કે, પોલીસ મારી અટકાયત કરવા માટે મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે ન હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઇકોર્ટમાં ચાલી રહી છે. જલ્દી મળીશું તેમ લખી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ કરી છે. સાથે જ પોસ્ટમાં હાર્દિકે લખ્યું છે કે, ગુજરાત પોલીસને મારી વિરુદ્ધના કેસો વિશે માહિતી માંગી હતી. તેમાં અન્ય તમામ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.. અને એકપણ વખત મને નોટિસ મળી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">