ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને એલર્ટ કરી દેવાયા છે અને 23મેના રોજ જે મત ગણતરી યોજાવાની છે […]

ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો
Follow Us:
| Updated on: May 22, 2019 | 1:10 PM

23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને એલર્ટ કરી દેવાયા છે અને 23મેના રોજ જે મત ગણતરી યોજાવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાકીદ કરાઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો:  લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?

અર્લટમાં રાજ્યોને જણાવાયું છે કે 23મેના રોજ જ્યારે મત ગણતરીની પ્રક્રિયા યોજાવાની છે ત્યારે દેશના વિભિન્ન રાજ્યોમાં દંગાઓ ભડકી શકે છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી છે. આમ દેશમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને દિશા-નિર્દેશો મોકલ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">