અમિત શાહનાં મમતા સરકાર પર સીધા પ્રહાર, બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1,TMCની સરકાર જઈ રહી છે

પશ્ચિમ બંગાળનાં પ્રવાસે પહોચેલા ગૃહ પ્રધાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક હુમલો કરીને તેમના શાસનમાં બંગાળ કયા સ્તર પર પહોચી ગયું છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે બંગાળમાં જેટલી હિંસાની રીતથી ભાજપનાં કાર્યકરો સાથે કામ લેવામાં આવશે, અમારા કાર્યકરોએ નક્કી કર્યું છે કે તે શાંતી અને લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપશે. બંગાળમાં […]

અમિત શાહનાં મમતા સરકાર પર સીધા પ્રહાર, બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1,TMCની સરકાર જઈ રહી છે
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:26 PM

પશ્ચિમ બંગાળનાં પ્રવાસે પહોચેલા ગૃહ પ્રધાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક હુમલો કરીને તેમના શાસનમાં બંગાળ કયા સ્તર પર પહોચી ગયું છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે બંગાળમાં જેટલી હિંસાની રીતથી ભાજપનાં કાર્યકરો સાથે કામ લેવામાં આવશે, અમારા કાર્યકરોએ નક્કી કર્યું છે કે તે શાંતી અને લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપશે.

બંગાળમાં રાજનીતિ ચરમસીમા પર 

તેમણે જણાવ્યું કે બંગાળમાં રાજકીય હત્યાનો સિલસિલો યથાવત છે અને ભાજપનાં 300 જેટલા કાર્યકરોની હત્યા કરી નાખવામાં આવી છે. આ હત્યાને લઈને તપાસમાં પણ કઈ ખાસ પ્રોગ્રેસ દેખાઈ નથી રહ્યો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોનાર બાંગલા

તેમણે વડાપ્રધાન મોદીનાં પૂર્વોદય મિશનને સહકાર આપવા માટે અપીલ કરી હતી અને કહ્યું કે અને ફરી એકવાપ સોનાર બાંગલા તરફ આગળ વધીશું.

ભ્રષ્ટાચારમાં બંગાળ નંબર-1

તેમણે ક્હ્યું કે કુદરતી આપત્તી સમયે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા નાંણાનો દુરઉપયોગ થયો છે અને તેમાં પોતાનાજ લોકો સામેલ છે એટલે દીદી CAGની તપાસથી ભાગી રહી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">