Gujarat vidhansabha ચીન સાથે મળીને સાણંદ પાસે બનનારો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઘોંચમા, અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત નથી કરી

Gujarat vidhansabha : અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે ગુજરાત સરકારે કોઈ દરખાસ્ત કે માંગણી કરી નથી, તેવુ સરકારે કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભામાં પુછેલા લેખિત પ્રશ્નના ઉતરમા જણાવ્યુ છે.

Gujarat vidhansabha ચીન સાથે મળીને સાણંદ પાસે બનનારો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઘોંચમા, અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત નથી કરી
ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્ર 2021-2022
Follow Us:
| Updated on: Mar 03, 2021 | 5:03 PM

Gujarat vidhansabha : ગુજરાત સરકારે, કોંગ્રેસના ધારાસભ્યે પુછેલા લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, કાયદાકીય ગુંચને સાણંદ પાસે ચીનનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની પ્રક્રીયા ઘોંચમાં પડી છે. તો અન્ય એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકારે કોઈ દરખાસ્ત કરી નથી કે માંગણી કરી નથી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે. ચીન સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા બાબતે લેખિત પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે, કાયદાકીય બાબતોને કારણે ચીન સાથે કરેલા કરાર હાલ ગુંચવણમાં છે. સાંણદ પાસે 200 હેકટર જમીનમાં આ પાર્ક સ્થાપવાનો હતો. જેના માટે 55 હેકટર જમીન સંપાદન કરાઈ છે. ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝે જમીન સંપાદન કરી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરવા અંગે પુછેલા લેખિત પ્રશ્નના ઉતરમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યુ છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી. રાજ્ય સરકારે અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માંગણી કે દરખાસ્ત મોકલી નથી.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">