કાશ્મીરથી આવી 29 વર્ષ પછી સૌથી સારી ખબર, શરૂ થઈ ગઈ કાશ્મીરી પંડિતોની ‘કાશ્મીર વાપસી’

વર્ષ 1990માં અજાણ્યા બંદુકધારીઓએ જે કાશ્મીરી પંડિતને ચાર ગોળીઓ મારી હતી અને તેમને ઘાટીને છોડવી પડી હતી. તે કાશ્મીરી પંડિત 29 વર્ષ પછી તેમના વતનમાં પાછા આવ્યા છે. તેમને શ્રીનગરમાં તેમનો કારોબાર શરૂ કર્યો છે. રોશન લાલ માવાએ કહ્યું કે કાશ્મીર જેવી કોઈ જગ્યા નથી. કોમર્શિયલ સેન્ટર ઝૈનાકડાલમાં કાશ્મીરી મુસ્લિમ વેપારીઓએ રોશન લાલ માવાનું જોરદાર […]

કાશ્મીરથી આવી 29 વર્ષ પછી સૌથી સારી ખબર, શરૂ થઈ ગઈ કાશ્મીરી પંડિતોની 'કાશ્મીર વાપસી'
Follow Us:
| Updated on: May 02, 2019 | 11:26 AM

વર્ષ 1990માં અજાણ્યા બંદુકધારીઓએ જે કાશ્મીરી પંડિતને ચાર ગોળીઓ મારી હતી અને તેમને ઘાટીને છોડવી પડી હતી. તે કાશ્મીરી પંડિત 29 વર્ષ પછી તેમના વતનમાં પાછા આવ્યા છે.

તેમને શ્રીનગરમાં તેમનો કારોબાર શરૂ કર્યો છે. રોશન લાલ માવાએ કહ્યું કે કાશ્મીર જેવી કોઈ જગ્યા નથી. કોમર્શિયલ સેન્ટર ઝૈનાકડાલમાં કાશ્મીરી મુસ્લિમ વેપારીઓએ રોશન લાલ માવાનું જોરદાર સ્વાગત કર્યુ હતું.

TV9 Gujarati

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

રોશન લાલ માવાએ કહ્યું કે આ મારા જીવનની સૌથી મોટું સન્માન છે. હું આખા દેશમાં ફર્યો પણ કાશ્મીર જેવી કોઈ જગ્યા નથી. તેમને વધુમાં કહ્યું કે કાશ્મીરી મુસ્લિમ સમુદાયના લોકો અને પંડિતોમાં ભાઈચારો હતો તેવો જ છે.

આ પણ વાંચો:  શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

રોશન લાલા માવાએ કહ્યું કે 13 ઓક્ટોબર 1990માં તેમને તેમની દુકાન પર ચાર ગોળીઓ મારવામાં આવી હતી, ત્યારબાદ તે કાશ્મીર છોડીને દિલ્હીમાં વસ્યા હતા. હવે લાંબા સંમય પછી તેઓ પાછા આવ્યા છે ત્યારે પણ ભાઈચારો એવો જ છે.  આમ હવે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની વાપસી શરૂ થઈ ગયી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">