ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ […]

ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું
http://tv9gujarati.in/galvanma-athdama…javabdar-ganavyu/
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 1:49 PM

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ પ્રધાનને સ્પષ્ટ કહી દીધું કે, સરહદ પર જે કઈ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ચીને જાણી જોઈને આ પગલુ ભર્યું.. એટલું જ નહીં વિદેશ પ્રધાને કહ્યું કે, સરહદ પર આ ઘટનાથી બંને દેશોના સંબંધો પર અસર પડશે. આ સમયે ચીને લીધેલા પગલાનું મુલ્યાંકન કરી પગલા ભરવા જોઈએ તો ચીનના વિદેશ પ્રધાને બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">