દિલ્હી હિંસા: પોલીસની 123 લોકોની સામે FIR, 630 લોકોની કરાઈ ધરપકડ

દિલ્હી હિંસાના લીધે દેશ હચમચી ગયો છે અને મોતનો આંકડો 42 સુધી પહોંચી ગયો છે. નિગમના કર્મચારીઓ રસ્તાઓ સાફ કરી રહ્યાં છે અને ફરીથી જનજીવન સામાન્ય થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારોમાં હજુપણ દિલ્હી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આ ઘટનાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે. એસઆઈટીએ […]

દિલ્હી હિંસા:  પોલીસની 123 લોકોની સામે FIR, 630 લોકોની કરાઈ ધરપકડ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:05 PM

દિલ્હી હિંસાના લીધે દેશ હચમચી ગયો છે અને મોતનો આંકડો 42 સુધી પહોંચી ગયો છે. નિગમના કર્મચારીઓ રસ્તાઓ સાફ કરી રહ્યાં છે અને ફરીથી જનજીવન સામાન્ય થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારોમાં હજુપણ દિલ્હી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આ ઘટનાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે. એસઆઈટીએ લોકો, પત્રકારો પાસેથી પુરાવાઓ માગ્યા છે અને તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

delhi violence sit begins investigation seeks media and eyewitnesses in 7 days of evidence delhi violence SIT e sharu kari tapas media ane samanya nagrik pase magya purava

આ પણ વાંચો :   દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અત્યારસુધીમાં કેટલાં લોકોની સામે ફરિયાદ? દિલ્હી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે અને વીડિયોના આધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી દિલ્હી પોલીસના પીઆરઓ અધિકારી દ્વારા આપવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે અત્યારસુધીમાં કુલ 630 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી હજુ ચાલું જ છે. 123 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

25 લોકોની સામે હથિયારને લઈને ફરિયાદ 123 લોકોની સામે ફરિયાદ કરાઈ છે જેમાં ખાસ કરીને 25 લોકો એવા છે તેમની સામે હથિયાર સંબંધિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં ખુલ્લેઆમ ગોળીઓ ચાલી હતી અને અમુક લોકોના મોત પણ ગોળી વાગવાથી થયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">