મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ PM મોદીનું ભાજપ કાર્યકરોને સંબોધન

મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો સામે આવી ગયા છે.ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે PM મોદી પહોંચ્યા હતા. PM મોદીએ કાર્યકરોને સંબોધન કરતા સૌ પ્રથમ આભાર માન્યો હતો. અને કહ્યું કે, લોકોએ દિવાળી પહેલા જ આશીર્વાદ આપી દીધા છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપના કાર્યકરો, અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર માનું છું. તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારની કામગીરીને લઈને કહ્યું કે, જનતાએ […]

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ PM મોદીનું ભાજપ કાર્યકરોને સંબોધન
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 7:33 AM

મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો સામે આવી ગયા છે.ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે PM મોદી પહોંચ્યા હતા. PM મોદીએ કાર્યકરોને સંબોધન કરતા સૌ પ્રથમ આભાર માન્યો હતો. અને કહ્યું કે, લોકોએ દિવાળી પહેલા જ આશીર્વાદ આપી દીધા છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપના કાર્યકરો, અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર માનું છું. તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારની કામગીરીને લઈને કહ્યું કે, જનતાએ ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્રમાં 2014 પહેલા એક પણ મુખ્યમંત્રી 5 વર્ષનો સમય પૂરો રહી શક્યા નહોતા. પરંતુ ભાજપના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો સમયગાળો પૂરો કર્યો છે. જેનું કારણ પણ જનતાનું સમર્થન છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું વિશ્લેષણ ભાગ-1: રાધનપુરની જનતાએ જાળવી રાખી પરંપરા, પક્ષપલટુ નેતાને ફરી આપ્યો જાકારો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત એક સાથે અલગ-અલગ રાજ્ય બન્યા હતા. જે બાદ સૌથી વધુ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સત્તા પર રહ્યા હતા. પરંતુ ગઠબંધનની સરકારના કારણે કે અન્ય કારણોસર 5 વર્ષનો સમયગાળો પુરો કરી શક્યા નથી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">