ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્નારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં પછી મોટું ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપના ટોચના નેતૃત્વએ આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ હમલા કરી રહી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]

ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ
Follow Us:
| Updated on: May 18, 2019 | 4:21 AM

ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્નારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં પછી મોટું ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપના ટોચના નેતૃત્વએ આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ હમલા કરી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોંગ્રેસે તો સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં બાપૂનો ફોટો લગાવીને પણ ભાજપને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. ત્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવા પર આલોચના કરી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે 75 વર્ષથી ભારત મહાત્માની ભૂમિ રહી છે. તે એક મશાલની જેમ છે. દુનિયાએ જ્યારે તેમની નૈતિકતા ખોઈ હતી, આપણને ગરીબીમાં ધકેલી દીધા હતા, ત્યારે પણ આપણે અમીર હતા કારણ કે આપણી પાસે બાપૂ હતા.

તેમને દુનિયાભરમાં અરબો લોકોને પ્રેરિત કર્યા. તેમને કહ્યું કે ઘણી વસ્તુઓને હંમેશા પવિત્ર રાખવી જોઈએ નહિ તો આપણને પ્રેરિત કરવાવાળી કે વિશ્વાસ આપવાવાળીી મૂર્તિઓને તબાહ કરીને એક દિવસ તાલિબાન બની જઈશું. આ ટ્વિટને થોડા કલાકોમાં જ 6 હજારથી વધારે વખત રિટ્વિટ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં પ્રચાર માટે કોણે કર્યો કેટલો ખર્ચ, ચૂંટણી પંચ રાખી રહ્યું છે તેની પર નજર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">